જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય @JunagadhDistBjp ખાતે બેઠક મળી.
#GramSwarajAbhiyan #GramSwarajAbhiyaan
#junagadh #DistBjp
જૂનાગઢ ખાતે “ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત આજ રોજ જૂનાગઢ કાર્યાલય @JunagadhDistBjp ખાતે બેઠક મળી.
#GramSwarajAbhiyan #GramSwarajAbhiyaan
#junagadh #DistBjp
જૂનાગઢ તાલુકાના બગડું ગામે ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ કાર્યક્રમ માં હાજરી આપેલ.
જૂનાગઢ જિલ્લાના ચણાકા ખાતે વિજક્ષમતા વધારવાના હેતુથી ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ અને સાથે ચણાકાથી ભેસાણ સુધીની નર્મદાયોજનાનું પાણી પહોંચાડવાની પાઇપલાઇન લોકાર્પણ. ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને LPG કીટનું વિતરણ.
આજરોજ ભેસાણ તાલુકાના સાકરોળા ગામે કાર્યકર્તા વડીલબંધુઓની શુભેચ્છા મુલાકાત લીધી.
આજરોજ ભેસાણ તાલુકાના છોડવડી ગામે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ – સુરત દ્વારા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવમાં રાજ્યમંત્રીશ્રી કુમારભાઈ કાનાણી સાથે હાજરી આપી.