Posted in Mangarol

માંગરોળ શહેર અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને જિલ્લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાયેલી.

આજરોજ માંગરોળ શહેર અને તાલુકા ભાજપ ના હોદ્દેદારો સાથે આગામી કાર્યક્રમો ને અનુલક્ષીને જિલ્લા પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાયેલી.

Posted in Junagadh

જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે આગામી કાર્યક્રમો ના અનુસંધાને બેઠક મળેલ જેમાં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ખાસ ઉપસ્થિત રહેલ.

Posted in Bhesan

“સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભેસાણ તાલુકો મંડળ માં આજે વેક્સિનેશન કેમ્પ સાથે કરોના રેપીડ ટેસ્ટિંગ અને મુખ્ય અપેક્ષિત મંડળના કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.

Posted in Vanthali

“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વંથલી શહેર/તાલુકા મંડળ માં જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વંથલી શહેર/તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવેની ઉપસ્થિતિ માં બેઠક યોજાઇ.

Posted in Maliya

“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.

Posted in Keshod

“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.

ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત કેશોદ શહેર મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રાભરી શ્રી ધવલભાઈ દવે ની હાજરીમાં બેઠક યોજાઇ.

Posted in Junagadh

જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદારનું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત રૂપિયા ૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.

જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર વિપુલભાઈ કડવાભાઈ ડોબરીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર લલીતભાઈ કાનાભાઈ પબાણી નું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત આજ રોજ તેમના વારસદાર રીટાબેન વિપુલભાઈ ડોબરીયા તથા જેન્તીભાઈ કાનાભાઈ પબાણી ને રૂપિયા:૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.

Posted in Visavadar

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ.

આજરોજ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા એ વિસાવદર તાલુકાના વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તાર ની મુલાકાત લઈ રાહત સામગ્રી સહિત વિવિધ મદદ પુરીપાડી.આતકે તાલુકા ભાજપના આગેવાનો સાથે જોડાયેલ.

Posted in Visavadar

પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી.

આજરોજ પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયાજી ની ઉપસ્થિતી માં વિસાવદર તાલુકા ભાજપ સંગઠન ના હોદ્દેદારો અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ના પદાધિકારીઓ સાથે બેઠક કરી કોરોના મહામારી અને વાવાઝોડા બાદની સ્થિતિ વિષે સમિક્ષા કરેલ.

Posted in Visavadar

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ.

આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાથે ચાપરડાં ખાતે જયઅંબે હોસ્પિટલ ની મુલાકાત લઈ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને પૂજય શ્રી મુકતાનંદજીબાપુ ના આશીર્વાદ મેળવ્યા.