Posted in Visavadar

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યમાં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…

આજરોજ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય વિસ્તાર માં આવેલ વડેશ્વર મહાદેવ ના દર્શન કર્યા સાથે મંદિર ખાતે સેવાપૂજા કરતા શ્રી.જીવાભગત ના આમંત્રણને માન આપી આજે રાયડી વડલેશ્વર દાદાના મંદિરે દર્શન કરી વડલેશ્વર મહાદેવને જળાભિષેક કરી જન કલ્યાણ અર્થે પ્રાર્થના કરી હતી…

Author:

President, Junagadh District B.J.P. Chairman of Junagadh A.P.M.C.Yard. Chairman at Krishna Construction Co.