આજરોજ લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો, જેમાં સ્થાનીક લોકોના પ્રશ્નો સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને માહિતગાર કરી સુચન કરેલ.








આજરોજ લોક સંપર્ક માસ અભિયાન અંતર્ગત જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામ ખાતે લોક સંપર્ક કરવામાં આવ્યો, જેમાં સ્થાનીક લોકોના પ્રશ્નો સાંભળી સત્વરે ઉકેલ લાવવા સંલગ્ન અધિકારીઓને માહિતગાર કરી સુચન કરેલ.