Posted in Visavadar

લીમધ્રા (ગીર) ખાતે શ્રી મહાદેવ પ્રાસાદ મહેતાજીના કંઠે ભાગવત સપ્તાહનું રસપાન કરવાનો અવસર મળ્યો.

આજરોજ વિસાવદર તાલુકાના શ્રી રામદેવ પીર આશ્રમ, નીલકંઠ ધામ લીમધ્રા (ગીર) ખાતે આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ ના આયોજનના નિમંત્રણને માન આપી, વક્તા શ્રી મહાદેવ પ્રાસાદ મહેતાજીના કંઠે ભાગવત સપ્તાહનું રસપાન કરવાનો અવસર મળ્યો.

Author:

President, Junagadh District B.J.P. Chairman of Junagadh A.P.M.C.Yard. Chairman at Krishna Construction Co.