Posted in Junagadh

૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક

આજરોજ કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી. ડો.ભાગવત કરાડની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે આગામી ૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજરી આપી.

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648