આજરોજ કેન્દ્રીય રાજ્ય વાણિજ્ય મંત્રી. ડો.ભાગવત કરાડની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય “પંડિત દિનદયાલ ભવન” ખાતે આગામી ૧૩-જૂનાગઢ લોકસભાની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલીકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે હાજરી આપી.






