Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

આજરોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાનાર જાહેર જનસભામાં પધારતા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માણાવદર હેલીપેડ ખાતે સ્વાગત કર્યું.

Posted in Manavadar

મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી

આજ તા ૧૮ નવેમ્બર ના રોજ જૂનાગઢ જિલ્લાની ૮૫- માણાવદર વિધાનસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જવાહરભાઈ ચાવડાના સમર્થનમાં યોજાયેલી જાહેર જનસભામાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉસ્થીત રહી જાહેરસભામાં હાજરી આપી જેમાં વિશાળ સંખ્યામાં જન સમુદાય સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉસ્થીત રહ્યા જેમાં જવાહરભાઈને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે જનાધાર જોવા મળ્યો.

Boost again

Posted in Manavadar

માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન.

આજરોજ માણાવદર તાલુકાનાં થાનિયાણા ખાતે ટોળીયા પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત કથાનાં આયોજન માં નિમંત્રણને માનઆપી વક્તા શ્રી કૌશિકભાઈ ભટ્ટનાં મુખે કથાનું રસપાન કરવાનો અવસર પ્રાપ્ત થયો એ વેળાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી.સી.આર પાટીલ સાહેબ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ભરતભાઈ બોઘરા, સંગઠન પ્રભારી ધવલભાઈ દવેની પણ ઉપસ્થિતિ રહી હતી.

Posted in Manavadar

ગાંધી જયંતી નાં દિવસે માણાવદર ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ.

આજરોજ ગાંધી જયંતી નાં દિવસે વંથલી , માણાવદર અને મેંદરડા ખાતે સેવા અર્થે લોકસેવા કાર્યાલય નાં લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત માણાવદરના ધારા સભ્ય જવાહરભાઈ ચાવડાનાં હસ્તે. પ્રથમ માણાવદર ખાતે લોકસેવા કાર્યાલય નાં કરાયેલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો,આ લોકસેવા કાર્યાલય દ્વારા નાગરિકોને સરકારની વિકાસલક્ષી યોજનાઓથી લઈને વિવિધ સહાયની તમામ માહિતી પ્રાપ્ત થશે.

Posted in Manavadar

માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

આજરોજ માણાવદર ખાતે સંગઠન ના માળખાને મજબૂત બનાવવા માટે અગત્યની બેઠક યોજાઇ હતી,જેમાં કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં માણાવદર શહેર તેમજ તાલુકાના સંગઠન ના જવાબદાર પદાધિકારીઓ તેમજ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં સંગઠનના માળખાની પાયાની કામગીરી પેઇજ કમિટી થી લઇ બુથ લેવલ સુધી ની અધૂરી રહેલી કામગીરી સત્વરે પૂર્ણ કરવાની સાથે આગામી ૧૭. સપ્ટેમ્બર નારોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના જમદિવસ ની ઉમળકા ભેર ઉજવણી થાય જે અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતાં.

Posted in Manavadar

માણાવદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પદાધિકારી ઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયેલ.

આજરોજ માણાવદર ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પદાધિકારી ઓનો સન્માન સમારોહ કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાની ઉપસ્થિતિ માં યોજાયેલ આ કાર્યક્રમ માં ઉપસ્થિત કાર્યકર્તાઓને પેજ કમિટી બનાવવા અપીલ કરેલ.

Posted in Manavadar

માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ માણાવદર તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી જયદીપ હુંબલ દ્વારા તેમના ગામની આખા બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ. તેમનો આભાર.

Posted in Manavadar

માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

આજરોજ માણાવદર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકર્તાઓ એ પોતાના બુથ ની પેજ કમિટી બનાવી અર્પણ કરેલ.

Posted in Junagadh, Manavadar

માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

આજરોજ જુનાગઢ જીલ્લા ભાજ૫ કાર્યાલય ખાતે સંગઠન પ્રભારીશ્રી ગોરધનભાઈ ઝડફીયા ના અધ્યક્ષ સ્થાને માણાવદર શહેર / તાલુકાની બેઠક મળેલ.

Posted in Manavadar

માણાવદર શહેર ખાતે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ.

આજે માણાવદર શહેર ખાતે આગામી નગરપાલીકાઓ ની ચુંટણીના સંદર્ભમાં કેન્દ્રીય મંત્રીશ્રી અને પ્રદેશ મહામંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા સાથે ” પેજ પ્રમુખ સંમેલન ” મા હાજર રહેલ. કાર્યક્રમ મા ઉપસ્થીત કાર્યકરોએ આ ચુંટણી મા બધીજ સીટ ઉપર ભવ્ય વિજય મેળવવા નો નિર્ધાર વ્યક્ત કરેલ હતો.