Posted in Keshod

કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત

આજરોજ ગીર સોમનાથ ખાતે કાર્યક્રમ અંતર્ગત પધારતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને પ્રદેશ પ્રમુખશ્રી સી આર પાટીલ સાહેબ નું કેશોદ એરપોર્ટ ખાતે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું.

Author:

SANJAY RATHOD Social Media Marketing Expert. Call me any Time: +91 9427738648