આજ રોજ માળીયા હાટીના તાલુકા ભાજપ ના કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ મા પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઈ પરમાર અને આગેવાનો સાથે ઉપસ્થીત રહી સૌ કોઇ ને નવા વર્ષ ની શુભકામનાઓ પાઠવી.
આજ રોજ માળીયા ખાતે કોંગ્રેસ ના તાલુકા પંચાયત ના સદસ્યો, કેટલાય ગામ ના સરપંચો, ગ્રામ પંચાયત ના સદસ્યો સહીત ૧૦૦ થી વધુ કોન્ગ્રેસ ના કાર્યકરો કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા Mansukh Mandaviya ની ઉપસ્થિતી મા કેસરી ખેસ ધારણ કરી ભાજપ મા જોડાયેલ.
મેરા બુથ સબસે મજબૂત બુથ –
માળીયા ભાજપ ના કાર્યકરો સાથે શ્રી મનસુખભાઇ માંડવીયા તથા સાંસદ શ્રી રાજેશભાઈ સાથે ખૂબ મોટી સંખ્યામાં માળીયા ખાતે કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલ. #Maliya
#MeraBoothSabseMazboot