બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય મંત્રી જગદીશ પંચાલ (વિશ્વકર્મા) જોડે રહી માળીયા હાટીના ખાતે તાલુકા પંચાયત ભવનની આજરોજ મુલાકાત કરી સંભવિત બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત તાલુકા સેન્ટર ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાતકરી પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી વ્યવસ્થા અંગે સંલગ્ન ડિપાર્ટમેન્ટ ને જરૂરી સૂચનો કર્યા હતા,
Category: Maliya
માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર
જૂનાગઢ જીલ્લા માં સંભવીત “બિપરજોય” ચક્રવાત પહોંચી વળવા પ્રભાવિત સ્થળોની મુલાકાત દરમિયાન માળીયા હાટીના તાલુકાનાં સુખપુર પ્રાથમિક શાળા ખાતે રાજય મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલ (વિશ્ર્વકર્મા) સાથે હાજર રહી સ્થાનીક આગેવાનો, પાર્ટીનાં કાર્યકરો, સરપંચો,અને આગેવાનો સાથે જરૂરી પૂછપરછ કરી આવનારી પરીસ્થીતી ને પ્હોંચી વળવા માર્ગદર્શન આપેલ.
“માતા રામબાઈ આંબેડકર સમુહ લગ્નોત્સવ સમિતિ” માળીયા હાટીના તાલુકા ખાતે યોજાયેલ પાંચમાં સમુહ લગ્ન પ્રસંગે
આજરોજ પાણીધ્રા ખાતે “માતા રામબાઈ આંબેડકર સમુહ લગ્નોત્સવ સમિતિ” માળીયા હાટીના તાલુકા ખાતે યોજાયેલ પાંચમાં સમુહ લગ્ન પ્રસંગે હાજરી આપી પ્રભુતામાં પગલાં માંડનાર ૧૫- નવ દંપતીને સુખી દામ્પત્ય જીવન ની શુભેચ્છાઓ આપેલ.
શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતીમાં “વિજય સંકલ્પ સંમેલન”
આજરોજ માળીયા હાટીના ખાતે શ્રી અમિતભાઇ શાહ સાહેબ ની ઉપસ્થિતીમાં “વિજય સંકલ્પ સંમેલન” યોજાયેલ. જેમાં અમિતભાઈ ને સાફો પહેરાવી તેમનું અને વિશાળ સંખ્યા માં ઉપસ્થિત સૌ લોકો નું શાબ્દિક સ્વાગત કરેલ.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે કાર્યક્રમ યોજાયો ઉજ્વલા યોજના o.૨,વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો જેમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ નાં લાભાર્થી ને યોજના અંતર્ગત હુકમો પરિપત્રો સાથે ઉજ્વલા યોજના o.૨ અંતર્ગત ગેસ કનેક્શન આપવામાં આવ્યા સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ રાજેશ ચુડાસમા,જીલ્લા પ્રભારી ધવલભાઈ દવેજી સાથે હાજર રહેવાનો મોકો મળ્યો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મદિન નિમિત્તે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ માળીયા હા. મુકામે યોજાયો જેમાં સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું, સાથે ૩૦૦ જેટલા લાભાર્થીઓને વસ્ત્રદાન કરાયું હતું જેમાં હાજરી આપી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કડાયા ગામે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજરોજ તા.૧૬.૭.૨૦૨૧નાં રોજ જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના કડાયા ગામે શક્તિ કેન્દ્રની બેઠક મળી હતી,જેમાં માળીયા તાલુકાના આગેવાનો તેમજ શક્તિ કેન્દ્રો નાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જે બેઠકમાં હાજરી આપી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માળખાને મજબૂત બનાવવા તેમજ પેઇજ કમિટી,તેમજ માળીયા તાલુકાના લોકહિતનાં અધૂરા કાર્યો પૂરા કરવા સાથે સરકારશ્રી દ્વારા સૂચવેલ આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
“સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.
ગુજરાતનું ગૌરવ અને દેશના પ્રધાન સેવક શ્રી નરેન્દ્રભાઈ મોદી ને 30 મે 2021 ના રોજ સફળતાના સાત વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે એના અનુસંધાને “સેવા હી સંગઠન” કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માળિયા તાલુકા મંડળ માં આજે અપેક્ષિત કાર્યકર્તાઓ સાથે જીલ્લા સંગઠન પ્રભારી શ્રી ધવલભાઈ દવે ની ઉપસ્થિતી માં બેઠક યોજાઇ.
માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
આજરોજ માળિયા હાટીના ખાતે આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત તાલુકાના ઉમેદવારશ્રીઓ અને ભાજપ આગેવાનો સાથે બેઠક યોજાયેલ .
માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ.
આજ રોજ માળિયા હાટીના ખાતે જુનાગઢ જીલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જશ્રી રમેશભાઈ રૂપાપરાજી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળેલ જેમાં સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા અને આગેવાનો ઉપસ્થિત રહેલ.