આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુસંગઠિત ભારતના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતા અમલી થયેલ નાગરિકતા સંશોધન કાયદા અંગે વિદ્યાર્થીઓને અવગત કરાવવા #CAAJanJagran અંતર્ગત તપોવન કોલેજ માં આયોજિત સિગ્નેચર કેમ્પઇનિંગ કાર્યક્રમમાં હાજરી આપેલ.
Month: December 2019
સમસ્ત પાટીદાર કર્મચારી મંડળ – ભેસાણ દ્વારા આયોજિત સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ માં
નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન
ભારતીય જનતા પાર્ટી, જૂનાગઢ જિલ્લા દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (#CAA ) જન જાગૃતિ અભિયાન અંતર્ગત બૌદ્ધિક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું.
#CAAJanJagran