Posted in Junagadh

જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.

આજ રોજ જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી આર.સી. ફડડુ સાહેબ તથા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી શ્રી ગોરધનભાઇ ઝડફીયા સાથે જિલ્લા ના હોદ્દેદારો અને આગેવાનો સાથે એક બેઠક યોજયેલ હતી.

Posted in Photo Story

શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા નવી સરકાર ને ભેટ રુપે ૭૮૦ કરોડ ના કામો ને મંજુરી આપવામા આવેલ છે જેમા વિસાવદર તાલુકા ના કાશીયાનેસ થી લિમધ્રા સુધી ના ૧૧.૪ કિલોમીટર રોડ ને વિસ્ત્રુતિકરણ અને મજબુતીકરણ માટે ૮ કરોડ જેવી મતબાર રકમ ના કામ ને મંજુરી આપવા બદલ શ્રી મનસુખભાઇ તથા ભારત સરકાર નો ખુબ ખુબ આભાર.

26112347_2020275878214713_4997394909062408272_n